તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત, નવા નિયમ જાહેર

Graduation now mandatory for Talati exam 

તલાટી ની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવાતો હોવાથી તલાટી ની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. જે અત્યાર સુધી તલાટી ની પરીક્ષા ધોરણ 12 પછી પણ લેવામાં આવતી હતી જે હવે લેવામાં આવશે નહીં.

તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત

તલાટી-કમ-મંત્રી દરેક ગામમાં હોય છે,તલાટી કમ મંત્રીએ ગુજરાત રાજ્ય સરકારમાં એક સરકારી હોદ્દો છે. જે દરેક ગામમાં હોય જ છે. આ કેડર પંચાયત વિભાગમાં પણ આવે છે. જેથી તે રાજ્ય સરકારને નહીં પરંતુ પંચાયતના કર્મચારીઓ પણ કહેવામાં આવે છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુ ને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્ય કરવાના હોય છે. જે એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી હતી. જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયતી મંત્રી કરે તથા રહેવાની હસ્તકનું કામ મહેસુલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

તલાટી-કમ-મંત્રીની કામગીરી

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરીઓ પણ કરતા હોય છે. જે પંચાયતની યોજનાઓને લગતી તમામ ગામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરીઓ ગ્રામ પંચાયતના મંત્રીઓ એ કરવાની થાય છે. જેમાં જિલ્લા વાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા પણ કરવામાં આવતી હોય છે.

તો મિત્રો તમને માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક લાગી હશે. તમને આ માહિતી લાપતા એક લાગી હોય તો તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો, અને આવીને આવી નવી નવી માહિતીઓ જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો