આયુષ્માન ભારત યોજના 2023 (Ayushman Bharat yojana)

આયુષ્માન કાર્ડ દ્વારા ભારતના નાગરિકોને હવે મળશે 10 લાખ રૂપિયા નો વીમો. જાણો અહીં કઈ કઈ સારવાર માટે આયુષ્માન કાર્ડ નો ઉપયોગ કરી શકાય

ભારત દેશના કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને સારી તબીબી સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારે 2018 થી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. જે ભારતના નાગરિકો માટે સારી એવી તબીબી સુવિધા પૂરી પાડવામાં ઘણું જ કારગર નીવડ્યું છે. પહેલા આયુષ્માન ભારત યોજના હેઠળ કોઈપણ જરૂરિયાત મંદ નાગરિક માટે … Read more